અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે,
1) ડૉ. નારદી પારેખ 'નંદી' (મુંબઈ)
2) ભારતી ભંડેરી 'અંશુ' (અમદાવાદ)
3) જયશ્રી વિનુ મરચંટ 'ભગ્ન' (અમેરિકા)
4) દેવિકા ધ્રુવ (અમેરિકા)
5) અલ્લારખા મલેક
'અર્ક કલોલવી' (અમદાવાદ)
6)ભરત સાંગાણી (અમદાવાદ)
7) નિખિલ કિનારીવાલા (અમદાવાદ)
8) મોહન પરમાર 'આનંદ' (વડોદરા)
9) દેવેન્દ્ર જોષી (મુંબઈ)
10) મુકેશ પરીખ (અમેરિકા)
11) પ્રતિક સોની 'નિશાન' (અમદાવાદ)
12) જયશ્રી પટેલ (વડોદરા)
13) નેહા દેસાઈ 'ચાહત' (અમેરિકા )
14) મૃદુલ શુક્લ 'મૃદુલ મન' (મુંબઈ)
15) તુષાર પંડ્યા 'રુદ્ર' (ભાવનગર)
16) ડૉ. સંજય પટેલ 'સ્વયં' (વાપી)
17) જીજ્ઞા કપુરિયા 'નિયતી' (મુંબઈ)
18)સંગીતા...